સહયોગ સરસ્વતી સ્કૂલ 11th/A

Topic: સહયોગ સરસ્વતી શાળાના 11th/A ના વિધાર્થીઑ શાળા બહારની બિનશૈક્ષણિક પ્રવુતિમાં ભાગ  લેતા નથી






કારણો: 


  • વિધાર્થીઓને ભણવામાં રસ -રુચિ હોય.
  • માતા -પિતા તરફથી ફક્ત અભ્યાસમાં જ ધ્યાન રાખવા દબાણ થતું હોય .
  • જો મિત્રો બિનશૈક્ષણિક પ્રવુતિમાં ભાગ  ના લેતા હોય તો વિધાર્થી પણ ના લે 
  • બિનશૈક્ષણિક પ્રવુતી માટે અલગથી સમય આપવાનો હોવાથી વિધાર્થી તેમાં જોડતો નથી .
  • વિધાર્થી  શરમાળ હોય તો પણ ભાગ લેતો નથી .
  • રમત-ગમતમાં કસરત કરવામાં કંટાળો આવતો હોય.
  • રમત-ગમતના શિક્ષક નો સ્વભાવ ના ગમતો હોય.
  • વિધાર્થી આળસુ અને નિરુત્સાહી હોય.
  • જો વિધાર્થી અભ્યાસને વધારે મહત્વ આપતો હોય તો તે વિધાર્થી સમય ને વેડફતો  નથી .
  • વિધાર્થીઓને સાથે મળી કામ કરવું ગમતું ના હોય.




ઉપાયો:



  • વિધાર્થીઓને બિનશૈક્ષનીક પ્રવુતિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા.
  • વાલી સાથે મળી વિધાર્થીની જે કાર્યમાં રસ-રુચિ હોય તે જણાવી તેમણે ઉત્પ્રેરિત કરવા.
  • બિંશૈક્ષણિક પ્રવુતિનું મહત્વ સમજાવવું .
  • ફક્ત શાળાના જ બિંશૈક્ષણિક પ્રવુતિ જ નહીં પરંતુ  શાળા બહારની બિંનશૈક્ષણિક પ્રવુતિનું મહત્વ સમજાવવું. 

Comments

Popular posts from this blog